WADHAWAN
સુરેન્દ્રનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે પધારેલા મુખ્યમંત્રીનું ખમીસણા હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા રાજ્યના મૃદુ અને…
સુરેન્દ્રનગર આપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરેશન યોજાઇ જેલમુક્ત થયા બાદ રાજુભાઈ કરપડાએ આપી પ્રતિક્રિયા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત, સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે…
વઢવાણના રાજપર સીમમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની દાદાગીરી સામે આવી
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂતોને નોટિસ અને જાણ કર્યા વગર જ ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ…
સુરેન્દ્રનગર જિલ્લામાં એક દસકામાં ખેતીમાં મોટા ફેરફાર પરંપરાગત ખેતી મૂકી સ્પેશિયલ પાકોને વાવેતર તરફ વળ્યા
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નર્મદા વીજળી અને ટેકનોલોજીનો લાભ મેળવી અને ખેડૂતોએ બાગાયત ઇઝરાઇલ પ્રાકૃતિક પદ્ધતિની ખેતી તરફ વળ્યા ખેડૂતો,…
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર GIDC નજીક ચાલીને જતા યુવકને બાઇક ચાલકે લીધો હડફેટે
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ચાલીને જતા યુવકને…
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ
તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અમર શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ…
વઢવાણ શાકમાર્કેટ તોડી પાડવાના નિર્ણય સામે શાકભાજીના વેપારીઓ મનપાએ દોડી આવ્યા
તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નોટિસ અને જાણ વગર શાક માર્કેટ ખાલી કરાવવાનો નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો, સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ શિયાણીની…
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી 10 થી વધુ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી પોલીસ તેમજ સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસને સાથે રાખી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી હોટલોમાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવ
તા.27/01/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં વિકાસ કામો માટે મંત્રી દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના…
સુરેન્દ્રનગર LCB પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી ચોરાયેલ સ્કૂટર સાથે શખ્સ દબોચી લીધો
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઈના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઈનચાર્જ…










