WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના ઉત્કર્ષ માટે વઢવાણ ઘટક-૨ દ્વારા આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કિશોરીઓને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરવા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની…
-
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રોની કામગીરીમાં મહત્વનો ફેરફાર: અરજદારોની સુવિધા માટે પ્રમાણપત્રોની વહેંચણી કરાઈ
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બિન-અનામત, SEBC અને SC વર્ગના પ્રમાણપત્રો હવે બહુમાળી ભવન ખાતેથી મળશે, જ્યારે અન્ય દાખલાઓ મામલતદાર કચેરીએથી…
-
ગુન્હેગાર જન્મે છે કે ગુન્હેગાર બને છે ? – એમ.એમ.દવે ( નિવૃત જેલર )
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સામાન્ય લોકો વચ્ચે ચર્ચાતો સવાલ કે આટલા બધા ગુન્હેગારો ક્યાંથી આવે છે ! ગુન્હેગાર જન્મે છે…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે મ્યુનિસિપલ કમિશનરનો વિદાય સમારોહ યોજાયો હતો
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે બદલી થતાં આજે સુરેન્દ્રનગર મહાનગર…
-
વઢવાણમાં નવી શાકમાર્કેટના નિર્માણના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો
તા.14/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાકમાર્કેટના નિર્માણ કાર્યના ભૂમિ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો…
-
સુરેન્દ્રનગરમાં 5500 જેટલા શ્વાનો ગણતરી દરમિયાન નોંધાયાં
તા.11/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રસ્તા પરના શ્વાનોની વસ્તી નિયંત્રણ તથા રેબીઝ નિવારણ માટે એનિમલ બર્થ કંટ્રોલ…
-
સુરેન્દ્રનગરમાં નેત્રમ સેન્ટરની મદદથી અરજદારને રીક્ષામાં ભુલી ગયેલ મોબાઇલ ફોન પરત મળ્યો
તા.11/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, નેત્રમ સીસીટીવી…
-
જગદીશ ત્રિવેદીના અમેરીકાના સાત કાર્યક્રમો દ્રારા મુની સેવા આશ્રમને ચાર કરોડ રુપિયાનું દાન
તા.10/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકાનાં પ્રવાસે છે…
-
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના તબીબોની કમાલ: યુવાનના હાથમાં ધૂસી ગયેલો લોખંડનો કાટવાળો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો
તા.10/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ જટિલ ઓપરેશન કરી યુવાનને આપ્યું નવજીવન, ખાનગી હોસ્પિટલમાં હજારોના ખર્ચે થતી સર્જરી…









