WADHAWAN
વઢવાણ પુત્રવધુએ સાસુ સામે કરેલો રૂ. ૨.૭૦ લાખના ચેક રિટર્નનો કેસ કોર્ટે ફગાવ્યો
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાસુને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી અદાલત, કૌટુંબિક વિખવાદમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનું સાબિત થયું વઢવાણની જ્યુડિશિયલ…
વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને…
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું…
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવા મુદ્દે વાઈરલ થયેલ વિડીઓ બાદ તપાસના આદેશ
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન, સુરેન્દ્રનગર જિલ્લાની…
સુરેન્દ્રનગર સાવિત્રીબાઇ ફુલે જન્મ જયંતી નિમિત્તે ગુજરવદીમાં ડ્રગ્સ અવેરનેસ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ જિલ્લાની શાળા- કોલેજોમાં માદક પદાર્થો (NDPS) વિરૂધ્ધ જનજાગૃતિ ફેલાવવા આપેલી…
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં સ્મિત રેલાવતો સેવાયજ્ઞ, વ્હીલ ચેરથી લઈને ડિજિટલ હિયરિંગ મશીન સુધીની સહાય
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ૧૧૫ વિદ્યાર્થીઓને સાધન- સહાયનું વિતરણ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના…
સુરેન્દ્રનગર મનપાનાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થયાને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી…
વઢવાણથી માળોદ જતા રોડ પર કચરો નહી સળગાવવા રજૂઆત કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણથી માળોદ જતા રોડ પર રોડની સાઇડ માં કચરો ઠાલવવામાં આવે છે અને…
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર રિફ્રેશર તાલીમ શિબિર સંપન્ન
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે…









