WADHAWAN
-
સુરેન્દ્રનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘યુવા સંમેલન’ નો કાર્યક્રમ યોજાયો.
તા.04/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની નવી એસ.પી.વિદ્યાલય ખાતે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા સંમેલનના કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
-
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી આદિનાથ જીનાલયમાં પક્ષાલનું સુંદર આયોજન
તા.03/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વેકેશન દરમિયાન સિલ્વર ગ્રુપ દ્વારા દર રવિવારે હમેશા…
-
રતનપર જોરાવનગર વિસ્તારના નવનિર્વાચિત સભ્યોએ સત્તા સંભાળતાની સાથે જ પ્રજાલક્ષી કાર્યોના શ્રીગણેશ કર્યા્
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 7 વિસ્તારોમાં નવી પાઈપલાઈન નાખવાની કામગીરીનો પ્રારંભ, ચૂંટણીમાં મતદારોએ આપેલી પ્રચંડ…
-
સુરેન્દ્રનગરની તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ,મામલતદાર ક્લાર્ક અને આઉટસોર્સિંગ માં ફરજ બજાવતા કર્મચારીઓને દંડ અને મેમાં ફટકારવામાં આવ્યા.
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને સુરેન્દ્રનગર…
-
જેલની મુલાકાત બારી – એમ.એમ.દવે જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મારી જેલરની સફરમાં રાજ્યની જુદી જુદી જેલોમાં ફરજો બજાવવાનું બન્યું. બહુ બધા અનુભવોનું ભાથુ મળ્યું છે.…
-
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના તબીબોએ ૭૦ વર્ષના વૃદ્ધાની જટિલ હીપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરી
તા.29/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક પણ પૈસાના ખર્ચ વિના ૭૦ વર્ષની વયે ફરી ચાલતા થયા બા; સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વૃદ્ધાના…
-
અંધારી આલમ એટલે શું ! એમ.એમ.દવે નિવૃત જેલર અમદાવાદ મધ્યસ્થ જેલ
તા.28/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અંધારી આલમ એટલે તો ક્રાઈમની દુનિયા ! પણ અંધારી આલમનો મૂળભૂત અર્થ તો જ્યાં રાતના અંધારામાં…
-
વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક રિક્ષા પર પડતાં રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક સર્જાયો
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજા મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો ઉપયોગ…
-
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો…
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ન્યાય અપાવતાં પિડીતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
તા.20/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેશભાઇ બાબુભાઇ પટેલ રહે, સુરેન્દ્રનગર જયોતિનગર વાળા તથા તેમના પત્નિ વિકલાંગ હોય અને ફરસાણની ફેરી કરી…









