WADHAWAN
વઢવાણ GIDCનો કોઝવે 3 મીટર ઊંચો બનાવવા પતરાના શેડની આડશ મુકી અવર જવર બંધ કરાઇ
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ જીઆઇડીસી કોઝવેના સ્થાને રૂ.13 કરોડના ખર્ચ ઊંચો કોઝવે બનાવવામાં આવનાર છે જેના કામ માટે…
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં યોજવામાં આવ્યો હતો, સ્પેશ્યિલ સિટિંગના 2750, પેન્ડિંગ 913 કેસનો નિકાલ કરાયો
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ વર્ષની પહેલી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોજદારી…
સુરેન્દ્રનગર જીલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહિલાઓની મદદે દોડી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહીલા હેલ્પલાઈનને આજે રાજયભરમાં 10 વર્ષ પુરા થાય…
સુરેન્દ્રનગર LCB પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોને દૂધરેજ નર્મદા કેનાલ પાસેથી દબોચી લીધા
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે…
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષે બેઠક કરી
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એટ્રોસિટીના કેસ કોર્ટમાં ચાલવા દરમિયાન અનુ. જાતિના સરકારી વકીલની નિમણૂંક કરવા માંગ કરાઈ, એટ્રોસિટીના ૭૨ કેસમાં ફરિયાદીને…
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં…
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું…
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા.
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયુ…
બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.27/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ રૂ. ૭૫૧.૫૮ કરોડનું બજેટ રજૂ કરાયું.
તા.25/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.૧૧૧ કરોડની ફાળવણી સુરેન્દ્રનગર વઢવાણ…










