WADHAWAN
સુરેન્દ્રનગરમાં ગંગા સ્વરૂપ મહિલાને 7 વર્ષનું બાળક પરત અપાવી સુખદ સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાસરે દિયર વટાના કારણે ઊભો થયેલો ક્લેશ પૂરો થતાં 181 અભ્યમ ટીમનો આભાર માનતાં સાસુ વહુ રાજ્યમાં…
સુરેન્દ્રનગર વિસ્તારમાં ગણપતિ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદ તહેવાર નિમિત્તે શહેરના રોડ પર ફ્રુટ પેટ્રોલિંગ હાથ ધર્યું.
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તહેવાર દરમ્યાન ગુજરાતના અમુક જીલ્લાઓમાં અસમાજીક તત્વો દ્રારા બે સમાજ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 20થી વધુ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખોવાયેલ, ચોરાઉ, ગુમ થયેલા કુલ મોબાઇલ નંગ 20 કિ.રૂ.4,44,678 નો મુદ્દામાલ રિકવર કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ…
સુરેન્દ્રનગર શહેરમાં માનવમંદિર વિસ્તારમાં વરસાદી પાણીમાંથી સ્મશાનયાત્રા લઈ જવની નોબત આવતાં સ્થાનિકોમાં રોસ ફેલાયો.
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચામુંડાપરા વિસ્તારના લોકોને જીવતે જીવતો શાંતિ ન મળી પણ મર્યા પછી પણ શાંતિ ન થઈ સુરેન્દ્રનગર શહેરમાં…
અમેરીકાના બેન્સેલમ શહેરમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમથી સમર્પણ યુવા કેન્દ્ર માટે રૂ.51 લાખ રુપિયાનું દાન એકત્ર થયું.
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૧૯૯૫માં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ મંદિરની સ્થાપના કરી અને ૨૦૨૩માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યુથ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું…
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના વરદહસ્તે નવનિર્મિત બાળા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટે આઇ.ઓ.સી.એલ.ના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનો ઉદ્ઘાટન…
સુરેન્દ્રનગર ખાતે આપના કિસાન નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કિસાન સહાય રેલીમાં આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ
તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા…
સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે પોલીસની ખોટી ઓળખ ઉભી કરનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો
તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ખોટી રીતે વાહનોમાં પોલીસ લખેલી પ્લેટનો વાહનચાલકો ઉપયોગ કરતા હોવાથી તેની સામે રોક લગાવવી જરૂરી…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ સાથે સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું.
તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદ બાદ…
સુરેન્દ્રનગરના બહુ પ્રતિભાશાળી શિક્ષક ડૉ. ભગવતીપ્રસાદ ગમારાને અપાશે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક
તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સંગીતના માધ્યમથી બાળકોનું શિક્ષણકાર્ય સરળ બને છે, કારણ કે સંગીત એ ગહન વિષયને પણ સહજ બનાવી દે…










