WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વધુમા વધુ રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ
તા.22/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા યોજના હેઠળ જીલ્લામાં કુલ ૨૪૨ ગ્રામ પંચાયતોમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ-૧૦૩૪ કામો પ્રગતિ હેઠળ છે…
-
સુરેન્દ્રનગરમાં મહિલાના ફોટા સાથે યુવકે અશ્લિલ રીલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી
તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં રહેતી મહિલાના ફોટા સાથે એક શખ્સે વીડિયો બનાવીને અશ્લીલ રીલ સોશીયલ મીડીયામાં વાયરલ કરી…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.19/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હીટવેવ અન્વયે જનસેવા કેન્દ્રો, બેંક, પોસ્ટ ઓફીસ સહીતની કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની પણ પાણીનો કકળાટ યથાવત
તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી પણ પાણીનો કકળાટ યથાવત છે શહેરના 80 ફુટ રોડની આજુ બાજુની મહાવીર સોસાયટી,…
-
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને હેરીટેઝ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસરત
તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઝાલાવાડ હેરીટેઝ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા માટે બજેટમાં રૂ. 2 કરોડની ફાળવણી દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ
તા.17/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી રાજપુતના સીધા માર્ગદર્શન હેઠળ…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની અણ આવડતના કારણે પાણીનો થતો ભયંકર વેડફાટ
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ ખાતે મહાનગર પાલિકાના પાણી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડ્યું અને આખો રોડ જળબંબાકાર…
-
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે જીવદયા પ્રવૃતિ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષી ઘરો અને ચણનું વિતરણ
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પાવન અવસરે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા સેવા રૂપે…
-
ચોટીલા ચૈત્રી પૂનમે 4 લાખથી વધુ દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ધમધમી ઉઠયા
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધોમધકતા તાપ વચ્ચે પણ ચોટીલા પદયાત્રાએ જતાં યાત્રીકોનો જુસ્સો અકબંધ ગુજરાત ભરમાંથી ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં…









