WADHAWAN
-
સુરેન્દ્રનગર SOG પોલીસે મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ હથિયારના પરવાના મેળવતા 17 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો
તા.02/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયાર ધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગે.કા.હથીયારો…
-
સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત…
-
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વર્કશોપ યોજાયો
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે પ્રેસિડેન્ટ હોટલ ખાતે વર્કશોપ યોજાયો હતો…
-
સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તળાવ ઊંડું થવાથી જળસંગ્રહ શક્તિ વધશે, પરિણામે આસપાસના ગામના લોકોને લાભ થશે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના…
-
કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ બોરસદને રૂ.15 લાખનું દાન
તા.25/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોના દંડ 90 દિવસ સુધીમાં ન ભરનાર વિરુધ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય…
-
સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે અંદાજે ૧૪.૯૨ કરોડના ખર્ચે ૨૦૦ મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુર્હુત કરતા પ્રવાસન મંત્રી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ – સ્પાન, ૨૪.૦ મીટર પાઈલ ફાઉન્ડેશન, ટી – બીમ ગર્ડર તથા ડેક સ્લેબ, એપ્રોચ વર્કની કામગીરી…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિમાં રૂ. ૮૪૫.૯૨ લાખના વિકાસ કામોનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો.
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે રૂ. ૩૧૩.૧૬ લાખના ખર્ચે આઈકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂ. ૫૩૨.૭૬ લાખના ખર્ચે…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હીટવેવ અન્વયે સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે પાણી અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરતાં કલેકટર રાજ્ય…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને…









