WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમાર્થી બહેનોને જાગૃત કરાયા.
તા.02/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧થી ૦૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની…
-
રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા સગર્ભા માતાઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી
તા.02/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સગર્ભા માતા અને બાળ આરોગ્ય પ્રોજેકટ અંતર્ગત સી યુ શાહ મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજાયો રોટરી કલબ ઓફ…
-
સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર એસટી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.
તા.02/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું સુરેન્દ્રનગર-કારેલા રૂટની એસ.ટી.બસની અડફેટે બાઈક…
-
સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ.
તા.02/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્ષ ૨૦૨૩માં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને કુલ રૂ.૭૪ લાખ ૨૩ હજાર પરત અપાવ્યા. સુરેન્દ્રનગર નાયબ પોલીસ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ
તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહિલા સુરક્ષા રેલી, સેમિનારનાં આયોજન થકી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહીત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી…
-
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ગ્રેચ્યુઈટી અને પગાર ચુકવાતા સફાઈ કર્મચારીઓના પ્રતિક ધરણા સમાપ્ત
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 14 જેટલા નિવૃત સફાઈ કામદારોના ચેકો બનાવવાની કાર્યવાહી કરાઈ શરૂ સુરેન્દ્રનગર પાલિકાના 300 જેટલા સફાઇ કામદારોને વિવિધ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ડાંગના યુવાને મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વિના MBBS માં પ્રવેશ મેળવ્યો.
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ’ યોજના થકી મારું ડોક્ટર બનવાનું સપનું ફીની ચિંતા વિના પૂરું…
-
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે મેળવી ચુક્યા છે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે હું છેલ્લા ૪ વર્ષથી નહિવત ખર્ચે દેશી ગાય આધારિત દેશી લીંબુની સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી સારી…
-
ઝાલાવાડના 2.16 લાખ બાળકોને ડાયેરિયાની બીમારીથી સ્વસ્થ્ય બગડે નહી માટે આવરી લેવાશે દવા વિશે પરિવારને માહિતી અપાઇ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડાયેરિયાથી 5 વર્ષ સુધીના બાળકોમાં મોતનું પ્રમાણ ઘટાડવા તા.31 ઓગસ્ટ સુધી ઝૂંબેશ શરૂ ડાયરેયાની બીમારીથી પાંચ વર્ષ…
-
વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાન મંદિરે ખેડૂતો દ્વારા મેધરાજાને રીઝવવા માટે રામધૂન યોજાઈ હતી.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટા ભાગે…









