WADHAWAN
સુરેન્દ્રનગર પાલિકાના શહેરમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં કચરાના વર્ગીકરણ અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમો યોજાયા.
તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુકાનદારોને દુકાનમાં ડસ્ટબિન રાખવા અને રોડ ઉપર કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવા સમજૂત કરાયા. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ…
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરાયું.
તા.09/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીનાલયમાં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓ નાં સહયોગથી ગીફ્ટ વિતરણ કરાઈ.…
સુરેન્દ્રનગરમાં આપત્તિ વ્યવસ્થાપન અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન પર મોકડ્રીલ યોજાઈ.
તા.07/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન, કલેકટર કચેરી અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન…
સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મરચુ પાવડર, મસાલા ખાખરા, કેરીનો રસ, મેંગો મિલ્કસેર, ખાદ્ય ચીજ વસ્તુઓના 25થી વધુ સેમ્પલ લેવાયા. સુરેન્દ્રનગર જિલ્લા…
અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DCમાં આવેલી ઈન્ડીયન એમ્બસીમાં ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમનાં વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DC સ્થિત ઈન્ડીયન એમ્બસી ખાતે ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમના વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન…
સુરેન્દ્રનગર શહેરમાં મહાપુરુષોની પ્રતિમાઓ, બાગ, બગીચા, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સઘન સાફ સફાઈ હાથ ધરાઈ.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અને ‘સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦’ અન્વયે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં…
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે GRD જવાને મુળ માલીકને શોધી પાકીટ પરત કર્યું.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે જીઆરડી જવાન સલમાનભાઇ ભદ્રેશયા, એ કે પરમાર, શૈલેન્દ્રભાઇ ડેનપરાને પાકીટ મળેલ…
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલ ગેમઝોનના સંચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર NOC અને પરવાનગી વગર ચાલતુ હોવાનું આવ્યું સામે રાજકોટના ટીઆરબી ગેમઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના જીવ…
સુરેન્દ્રનગર શહેરમાં ગરમીથી રાહત મેળવવા સરબત, છાસ વિતરણ
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મયુરસિંહ ચુડાસમા, ભોલાભાઈ સ્વદાસ, યોગેશભાઈ માલકિય, શક્તિસિંહ…
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી ઈ-મેમા અંગે 22 જુને લોક અદાલતનુ આયોજન યોજાશે.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકના નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-મેમાનાં બાકી દંડ અંગે અંદાજીત છ હજાર વાહન ચાલકો…
