GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ.

કારગીલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિતે વીર શહીદોને વીરાંજલી અર્પણ

તા.26/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કારગીલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિતે વીર શહીદોને વીરાંજલી અર્પણ

સુરેન્દ્રનગર કારગીલ વિજયની 25 મી વર્ષગાંઠ નિમિતે વીર શહીદોને વિરાંજલી અર્પણ કરવામાં માટે સુરેન્દ્રનગર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચોહાણ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, તેમજ નિવૃત્ત આર્મીમેન એન.સી.સી.કેડેટ તથા મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો તેમજ રાષ્ટ્રભક્તો જોડાયા હતા તેમજ કારગીલ વિજય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ વીર શહીદોને વિરાંજલી અર્પણ કરી હતી તેમજ આ દિન સમગ્ર ભારત દેશ માટે ગર્વની અનુભૂતિ કરી હતી.

Back to top button
error: Content is protected !!