ANANDANAND CITY / TALUKOGUJARAT
મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આન બાન અને શાન સાથે 11વી શરીફ ની નિયાજ નું આયોજન કરવામાં આવ્યું
*મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આન બાન અને શાન સાથે 11વી શરીફ ની નિયાજ નું આયોજન કરવામાં આવ્યું.*
તાહિર મેમણ : આણંદ : 06/11/2023 : મુસ્લિમ સમાજ માટે 11વી શરીફ નો મહિનો ખૂબ ખૂબ મહત્વનો હોય છે.મુસ્લિમ બિરાદરો ગૌસે આઝમ દસ્તગીર ના નામની નિયાજ કરતા હોય છે.તે નિમિતે તારીખ 04/11/23 શનિવાર ની સાંજે આણંદ મુકામે મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષ ની જેમ આ વર્ષે પણ નિયાજ નું સફળ આયોજન કરવામાં આવ્યું.જેમાં આણંદ મેમણ સમાજ ના વડીલ મિત્રો અને યુવા ઓ ખૂબ જહેમત ઉઠાવી નિયાજ નું સફળ આયોજન કરવામાં આવ્યું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.