BANASKANTHAGUJARATPALANPUR

જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો

5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ યોજાયો આ મહિનામાં આપ પણઆપુણ્યનું કાર્ય કરી શકો છો.હિન્દુસંસ્કૃતિમાં દરેક મહિનાઓમાંધાર્મિકદાનપૂર્ણા ખૂબ જ ઉમદા કરીશકાય. જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી મનીષ પરમાર અને સંજયભાઈ જૈન ના સહયોગથી પાલનપુરમાં ગોબરી તળાવ પાસે કીડી માટે કીડિયારું પુરવામાં આવ્યું અને બાલારામ પાસે જંગલવિસ્તારમાં.જીવદયા ફાઉન્ડેશન દ્વારા કીડી માટે કીડિયારું પુ૨વામાં આવ્યું સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને મકાઇ.બાજરી કાળાતલ ચોખા.ગોળ ખાંડ દેશીધી. થી મિક્સ વાળો લોટ બાંધી નારીયલ માં ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવે છે કીડીઓ માટે ૩૦ કિલો મિક્સ૫ લોટ જંગલ વિસ્તારમાં નાખવામાંઆવ્યું અને કીડીને કીડીયારું પુરવા થીકરજ ઓછું થાય છે નારીયેલનાકીડિયારું ના કારણે કીડી ને રોટી અનેમકાન બંને મળી રહે છે બાદમાં વૃક્ષનીચે બખોલમાં મુકતા કીડી ઓ તેનીઅંદરથી ખોરાક લે છે પણ ચોમાસા માં વરસાદથી બચવા આશરો પણ લે છે. વ્યક્તિને ભોજન આપી એ તો તેઅંદરથી આપણને આશીર્વાદ આપે છેન તો તેવી રીતે જ કીડીયારું ને કર્ણ નાખવામાં આવે તો તે પણ આપણે ને આશીર્વાદ આપે છે આપણી દરેકમુશ્કેલીમાં એ આશીર્વાદ આપણનેબચાવે છે પરંતુ કીડીઓને કણનાખવા લઈને એવું પણ કહેવામાંઆવે જે લોકો કીડિયારું પુરતા હોયછે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળેછે. જીવ દયા ફાઉન્ડેશન દ્વારા કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.અને મનીષ પરમાર. સંજયભાઈ જૈન. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. પરાગભાઈ સ્વામી. અભય રાણા સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા

Back to top button
error: Content is protected !!