શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ. એ .પટેલ કોમર્સ કોલેજ પાલનપુર માં એન.એસ.એસ વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો. આદર્શ પેથોલોજી લેબોરેટરી ના ઘેમરભાઈ ચૌધરીની ટીમ વિજયભાઈ અને અજયભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર કામગીરી અને તેનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડો. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડો. મુકેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.