આજે સવારે 9 વાગ્યાની આસપાસ રાજકોટ, સુરેન્દ્રનગર હાઇવે પર એસટી બસ પલ્ટી ખાતા 20 થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત.
રાજકોટ થી સુરેન્દ્રનગર આવતી એસટી બસ અચાનક પલ્ટી ખાતા અનેક મુસાફરો ઘાયલ થયા.ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.આજુબાજુના તાલુકાની 108 એમ્બ્યુલન્સ ટીમ દોડતી થઈ.એમ્બ્યુલન્સ મારફતે સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.ઘટના બનતા તમામ ડોક્ટરો ખડપગે કામે લાગી ગયા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
Follow Us