ઇમ્ફાલ. મણિપુરમાં શનિવારે ફરી ગોળીબાર થયો હતો. રાજ્યના ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં શનિવારે બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગોળીબાર કાંગપોકપી જિલ્લાની સરહદ પાસે થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય અને કેન્દ્રીય પોલીસ દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળો વિસ્તારોમાં પહોંચ્યા પછી, સશસ્ત્ર જૂથોના કાર્યકરો મૃતદેહોને પાછળ છોડીને ભાગી ગયા. તેંગનોપલ જિલ્લામાં ગામના સ્વયંસેવકો અને અજાણ્યા બંદૂકધારીઓ વચ્ચે ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.