BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો   

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો

 

સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી_ભરૂચ જીલ્લાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 39 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 211 ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ 262 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનના કારણે ભરૂચ જીલ્લાના વેલુગામની આજુબાજુના આશરે 10 થી 12 ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!