તા.૧૯.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લોકસભા ઉમેદવાર તરીકે પુનઃપસંદગી થતા જસવંતસિહ ભાભોરે રામાનંદ પાકૅ ખાતે જગદીશદાસજી મહારાજ ની શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ લીધા
દાહોદ તાજેતરમાં ભારતીય જનતા પાટી દ્વારા દાહોદ લોકસભા બેઠક માટે દાહોદ ના લોકલાડીલા વતૅમાન સાસંદ જસવંતસિહ ની ત્રીજી વાર પક્ષ દ્વારા પસંદગી થતા દાહોદના રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જગદીશદાસજી મહારાજે જસવંતસિહ ભાભોર નુ ખેસ પહેરાવી સ્વાગત સન્માન કરી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે દાહોદ ના લોકપ્રિય ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી.ભાજપ અગ્રણી ડો.કે.આર ડામોર ઉપસ્થિત હતા તેઓ મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે રામાનંદ પાકૅ ઠાકુર ગૃપ ના સભ્યો હાજર રહ્યા હતા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.