KUTCHMANDAVI

બિદડા પંચાયતની સામે ગામના વિકાસ અને ગ્રામજનો નાં કનડતા પ્રશ્નો ની માંગણીઓ માટે ધરણા બેઠેલા અમીત સંગાર અને નારાણ ગઢવીને ગામના સરપંચ એ લેખીત પત્રમાં બાંહેધરી આપતા જેથી ધારણા પ્રદર્શન પુર્ણ કરવામાં આવ્યાં.

૪-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગ્રામપંચાયત ની સામે ગામના વિકાસ તેમજ આમ નાગરિકો ના તેમજ બિદડા નાં અનેક કનડતા પ્રશ્નો ની માંગણી માટે વારંવાર રજુઆતઓ કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા એના માટે આજ રોજ ધરણા કરનાર અમિતભાઇ સંગાર. માંડવી શિવસેના પ્રમુખ, અને નારાણભાઈ ગઢવી પ્રમુખ – કચ્છ લોકસેવા મંચ-બિદડાને લેખિત મા સરપંચશ્રી જયાબેન છાભેયા તેમજ ગ્રામપંચાયતના સદસ્ય નિલેશભાઈ લીંબાણી એ ધરણાં છાવણીમાં જઈને ખાત્રી આપી ને ધરણા પૂર્ણ કરેલ. આ સમયે ઉપસ્થિત પ્રવીણભાઈ છાંભેયા, નિલેશભાઈ પટેલ, મમુભાઈ સંગાર, બિદડા ઓપીના જમાદાર વિપુલભાઈ પરમાર તેમજ પિયુષભાઇ તેમજ અન્ય બિદડા ગ્રામજનો આ સમયે હાજર રહી ધરણા પ્રદર્શન પૂર્ણ કરાવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!