સિદ્ધપુરમાં પશુપાલકો દ્વારા રેલી યોજી પ્રાંત ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

0
565
વાત્સલ્યમ્ સમાચાર

સિદ્ધપુરમાં પશુપાલકો દ્વારા રેલી યોજી પ્રાંત ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન ધ્વારા ગાયો રાખનારા પશુપાલકોને ખોટી રીતે
હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી અને તેમના રહેણાંક ને પણ તોડફોડ કરી નુક્સાન કરવામાં આવી રહ્યું હતુ અને તબેલામાં વાડામાં બાંધેલી ગાયોને અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશનના ઈશારેથી રસ્તાની ઉપરવટ જઈને આવી ગાયો અને પશુધનને પકડી તેને ભરી લઇ જવામાં આવે છે અને પશુધન સાથે ક્રૂરતા કરવામાં આવી રહી છે જેથી સૌ ગો ભક્તો અને હિન્દુ સમાજની ગૌ માતા વતી લાગણી દુભાઈ છે જેથી સરકાર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી સિદ્ધપુરના સૌ પશુપાલકો દ્વારા દેથળી ચાર રસ્તા સર્કિટ હાઉસ ખાતે થી રેલી યોજી સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

IMG 20230912 WA0015 IMG 20230912 WA0014 IMG 20230912 WA0009

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here