SABARKANTHA
ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ રામેશ્વર સોસાયટી સામે આવેલું જુનુ ને પુરા નું મંદિર રામેશ્વર મહાદેવ
ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ રામેશ્વર સોસાયટી સામે આવેલું જુનુ ને પુરા નું મંદિર રામેશ્વર મહાદેવ
શ્રાવણ માસના દિવસે ભક્તો ઉમેર્યા તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવતું હોય છે રામેશ્વર ભગવાનની લાકડાની પ્રતિમા દર વર્ષની જમા વર્ષે પણ સ્થાપિત કરવામાં આવતી હોય છે શ્રાવણ ગણા તો પવિત્ર માસ રામેશ્વર મંદિરે બહુ જ મુની પુરાનું મંદિર એવું જાણવા મળેલ છે હર હર ભોલે ના નરબુજી ઉઠે છે તેમજ શ્રાવણ માસને છેલ્લા દિવસે રાત્રી સમયે ધૂમધામથી ભજન કરવામાં આવતું હોય છે તેમજ વધુમાં જાણવા મળેલ છે બહુ જૂનું પ્રાચીન રામેશ્વર ભગવાનનું છે તેમજ રામેશ્વર સોસાયટીના યુવાઓ દ્વારા કેદારનાથ જેમ લાકડાની યોગી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેમજ સવારથી જ ભક્તોની ભીડ હોય છે
અહેવાલ કિરણ ડાભી સાબરકાંઠા..