PRANTIJSABARKANTHATALOD
તલોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક પ્રમુખ ટીનુભા ઝાલાની અધ્યક્ષતામાં યોજાઈ
આજે તલોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક પ્રમુખ ટીનુભા ઝાલાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ પ્રકલ્પોના આગેવાનો હાજર રહ્યાં. આ બેઠકમાં ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તલોદ નગર ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રાના આયોજનની ચર્ચા કરવામાં આવી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.