ANANDANAND CITY / TALUKOGUJARAT

ગૃહ રાજ્ય મંત્રી હસ્તે રેલ્વે પોલીસ સ્ટેશનના નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરશે

ગૃહ રાજ્ય મંત્રી હસ્તે રેલ્વે પોલીસ સ્ટેશનના નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરશે

 

તાહિર મેમણ – આણંદ 20/13/2023- બુધવાર : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે આણંદની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતેથી બપોરના ૩.૧૫ કલાકે લોકાર્પણ કરશે.

 

આ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક , સાંસદ મિતેષભાઈ , જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, કમલેશભાઈ પટેલ અને આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!