GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ શોપિંગ ના સળગતા પ્રશ્ન માટે ટ્રસ્ટ ના જનરલ મેનેજર ના હાથ ઉંચા

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર ના વેપારીઓ ની માંગણી અને રજુઆત મુદ્દે, આજરોજ વેપારીઓ અને પરિવાર ની મહિલાઓ અને બાળકો ટ્રસ્ટ ના જનરલ મેનેજર ને ખોળો પાથરી કરી આજીજીશોપિંગ સેન્ટર ના સળગતા પ્રશ્ન અંગે ટ્રસ્ટ તરફથી બે ત્રણ દિવસ માં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી જવાબ આપવા નું કહેલ હતું. એ બાબતે આજરોજ શોપિંગ સેન્ટર ના વેપારી પરિવાર સાથે ટ્રસ્ટ ને ફરી આજીજી કરવા ગયા હતા.ટ્રસ્ટ ને સ્થાનિક વેપારીઓ ની મહિલાઓ એ પોતાના પરિવાર ની પરિસ્થિતિ અને આજીવિકા માટે આજીજી કરી હતી. પણ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર કે જેમના ચેરમેન આપણા પી. એમ. સાહેબ છે. તે એવું કહે છે કે, આમાં મારું કાંઈ ન ચાલે, હું આગળ એસ. પી. ગીર સોમનાથ ના ને વાત કરી બે દિવસ માં જવાબ આપું છું. તેમાં કહી હાથ ઉંચા કરી દીધા હતા.હવે જોવું રહ્યું કે, વેપારીઓ આગળ કેવા પગલાં લે છું.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!