GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્મ યોજાયો.

 

તારીખ ૦૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ સ્વામીવિવેકાનંદ વન અભિયાન અંતર્ગત,”એક યુવા એક વૃક્ષ” અંતર્ગત કાલોલ નગર માં વૃક્ષારોપણ કાર્યક્મ સોમનાથ પાતાળેશ્વર મહાદેવ ખાતે યોજાયો હતો.જેમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક જીગરભાઈસોની,નગર સંયોજક કૌશલ ઉપાધ્યાય, હર્ષિલભાઈ પંડયા, રોહનભાઈ પટેલ તાલુકા સંયોજક મુકશેભાઈ તેમજ યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!