-
કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયનું લોકાર્પણ, ડો.પ્રવીણ તોગડીયાએ હનુમાન ચાલીસાના પાઠનો સંદેશ આપ્યો. કેશોદ શહેરના ડી.પી. રોડ પર આવેલ આંતરરાષ્ટ્રીય…
Read More » -
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા (ઘરયાદી)ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન તાલુકાના તમામ…
Read More » -
શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા ‘વિવેક ગ્રંથ રથ’નું કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી…
Read More » -
શ્રી લોહાણા મહાજન કેશોદના સહયોગથી રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડીયા ક્લાસિસનું…
Read More » -
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ના ગાન દ્વારા કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગામના માજી તાલુકા પંચાયત…
Read More » -
કેશોદ ના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના પટાંગણમાં ઉપ સરપંચ અભય વ્યાસ ના વરદ હસ્તે ધ્વજવંદન…
Read More » -
ઉર્જા અને કાયદા રાજય મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રીશ્રી કૈાશિકભાઈ વેકરીયા એ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના માળીયાહાટીના તાલુકાના સમસ્ત…
Read More » -
સમગ્ર રાજ્યમાં અત્યારે હર ઘર તિરંગા અભિયાન અનવ્યે વિવિધ પ્રકારની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી…
Read More » -
હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, વિકાસ ભિ વિરાસત ભી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુહીમને ધ્યાનમાં રાખતા ગુજરાત મહિલા…
Read More » -
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે ગ્રંથાલય વિભાગ દ્વારા ગ્રંથાલય વિજ્ઞાનના પિતા શ્રી ડૉ.એસ.આર.રંગનાથનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી…
Read More »









