AHMEDABAD CENTER ZONE
બીજે મેડિકલ કોલેજની મેડિકલ પરીક્ષા રદ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યાં
અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, રાહતકાર્યોની સમીક્ષા કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ સમયે પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા થયેલા ભારે નુકસાનીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત અન્ય લોકોના મોતની આશંકા !!!
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 12 જાન્યુઆરીએ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું…
TATA ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશના તમામ મૃતકોના પરિવારને 1 કરોડની સહાય
અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ
ડીએનએ ટેસ્ટ થકી મૃત્યુ પામેલાની ઓળખ થઈ શકશે મૃતકોના નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે ………
વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોનાં મોત, એક જ વ્યક્તિનો ચમત્કારી બચાવ : પોલીસ કમિશનર
અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે આજે 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટથી…
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રીનું પણ નિધન
અમદાવાદમાં આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું…
પ્લેન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે DNA ચકાસણી શરૂ, સગાઓને સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવાની અપીલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક સર્જાયેલી ભયંકર પ્લેન દુર્ઘટનાના પગલે મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ પ્રક્રિયા આરંભાઈ ગઈ…
એર ઈન્ડિયાનું લંડનમુખી વિમાન ટેકઓફ સમયે ક્રેશ, મેઘાણીનગર પાસે દુર્ઘટનાથી હાહાકાર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરી રહેલું એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન ટેકઓફ દરમ્યાન…
ન્યાયમૂર્તિ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરી સંભાળ્યા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયમૂર્તિ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાના શપથગ્રહણ સમારોહનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં…










