AHMEDABAD NEW WEST ZONE
-
બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મ્યુનિસિપલ સત્તાધિકારીઓ પાસે એકવાર સત્તાવાર રીતે મંજૂર કરાયેલા પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન(ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની…
-
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો અમદાવાદમાં પ્રેરક પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યભરમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો પ્રારંભ ઉત્સાહભેર થયો છે. આ અભિયાન…
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોટેશ્વર (મોટેરા) ગાર્ડનમાં યોગોત્સવ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના કોટેશ્વર (મોટેરા) ગાર્ડનમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિની મધુર…
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹2 કરોડના અદ્યતન CO₂ લેસર મશીનનું લોકાર્પણ, ENT સારવારને મળશે નવી દિશા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યસેવાની ગુણવત્તા અને આધુનિકતા વધારવાના વધુ એક મહત્વપૂર્ણ પગલા તરીકે અદ્યતન CO₂ લેસર…
-
અમદાવાદમાં 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ, દેશભરના 370 તૈરાકો વચ્ચે જામશે જળક્રીડાનો મહાસંગ્રામ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રમતગમત ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ…
-
અવિરત 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના
_ધ્રોલ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” યોજાયું_ _સ્વચ્છતામાં સહભાગિતા, સેવામાં સમર્પણ!_ 🇮🇳🪷 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ…
-
જામનગરમાં એરપોર્ટ ઉપર કાલે યાત્રી સુવિધા દિવસ
જામનગર જિલ્લા માહિતી કચેરીના અવિરત 12 વર્ષ વિકાસ વિશ્વાસ જનકલ્યાણ ના સંદર્ભે અહેવાલો *જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂને ‘યાત્રી…
-
અમદાવાદમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે ‘અનલોકિંગ વેલ્યૂ: એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા’…
-
TEAM TPS SIKKA — સંવેદનશીલ સંદેશો
*સિક્કા થર્મલ પાવર સ્ટેશન દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ ” ની ઉત્સાહભેર ઉજવણી* વર્તમાન સમયે જ્યારે સતત વધતાં જતા ઉદ્યોગીકરણ,…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ‘અશોક વન’નું નિર્માણ, વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત સાયન્સ સિટી ખાતે પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને હરિત વિકાસના સંદેશને…









