AHMEDABAD NEW WEST ZONE
-
આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી અંતર્ગત અમદાવાદના ધાર્મિક સ્થળોએ સાફસફાઈ અભિયાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે જાહેર કરાયું છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
-
સાયબર ક્રાઇમ વિરુદ્ધ જાગૃતિ: 1930 ડાયલ કરો કે www.cybercrime.gov.in પર ફરીયાદ નોંધાવો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: આજે ડિજીટલ યુગમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે નાણા સંબંધિત સાયબર ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો…
-
અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો
ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા…
-
અમે નોંધાવ્યો ઈતિહાસ: યુ.એન. મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યોજાયા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: રાજ્ય આરોગ્ય વિભાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર સિદ્ધિ…
-
ઓઢવ નારી સંરક્ષણ ગૃહ: માનવતાનું પોતીકું આશ્રયસ્થળ બનેલું એકમાત્ર કેન્દ્ર જ્યાં મંદ બુદ્ધિ અને એચઆઈવી પોઝિટિવ મહિલાઓને મળે છે સાચો સહારો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં નિરાધાર, મૌન અને ત્યજાયેલાં જીવંત માનવ હૃદયોની આશ્રયસ્થળ તરીકે standing tall for decades,…
-
મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ સાયન્સ સિટીની સફળતાનું ગૌરવભર્યું ઉલ્લેખ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૨૧મા એપિસોડ દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીની…
-
પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાં માટે શાંતિ પ્રાર્થના સાથે પાંચકુવા વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પહેલગામમાં અચાનક થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની યાદમાં આજે અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં શોકસભા તથા…
-
વિશ્વ પેંગ્વિન દિવસે ગુજરાત સાયન્સ સિટીમાં ત્રણ આફ્રિકન પેંગ્વિનના જન્મની અનોખી ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સાયન્સ સિટીએ વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી જ્યાં ત્રણ આફ્રિકન પેંગ્વિનના સફળ…
-
અમદાવાદ જિલ્લામાં બાગાયતી ખેતીમાં વૃદ્ધિ: ત્રણ વર્ષમાં ૩૫ હજાર ખેડૂતોને ૨૨.૯૧ કરોડની સહાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકારની બાગાયતી સહાય યોજનાઓનો મક્કમ લાભ મળી રહ્યો છે.…
-
પહેલગામ આતંકી હુમલામાં મૃત પિતા-પુત્રને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શ્રદ્ધાંજલિ: શોકસંતૃપ્ત પરિવારોને આપ્યો ઢારસ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલ આતંકી હુમલામાં દૂઃખદ રીતે જીવ ગુમાવનાર ભાવનગરના યતીશ પરમાર અને તેમના…









