AHMEDABAD SOUTH ZONE
સુકૃત કલ્યાણ મિત્રો દ્વારા પશુઓ માટે સહાનુભૂતિની અભિવ્યક્તિ: ૨.૨૭ લાખનો ફાળો અને ભોજન સેવાઓથી ગીતાબેનની યાદમાં માનવીયતા દર્શાવી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આજના જમાના ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ વચ્ચે પણ જયાં માનવતાની હિમાયતી પ્રવૃત્તિઓ જીવંત છે, ત્યાં કેટલાક લોકો સાચી…
રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, જેસર તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા, ૪૭ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ…
પ્લેન ક્રેશ પીડિતોના પાર્થિવ દેહોની સોંપણી માટે રાજ્ય સરકારની તાત્કાલિક કાર્યવાહી, સંકલિત વ્યવસ્થાઓ દ્વારા પરિવારોને સહાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જવાના પ્રયાસ દરમિયાન થયેલા દુર્ઘટનાજનક વિમાન વિઘટન પછી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે.…
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ,…
અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, 62 DNA મેચ થયા
અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ સેંકડો પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. પ્લેન તો ઠીક પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં નીચે રહેલા પણ…
પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને મળ્યા ***** પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ તાજેતરમાં થયેલા…
ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી
આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ…
પ્લેન ક્રેશ પીડિતો માટે યુથ કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર, એલજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં યુવાનોનું સહભાગિત્વ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં થઈ ગયેલી દુર્ઘટનાજનક વિમાન ક્રેશની પીડા સમગ્ર દેશે અનુભવી છે. અનેક નિર્દોષો આ દુર્ઘટનામાં મૃત્યુ…
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 11 લોકોના DNA ટેસ્ટ થયા મેચ, ટેસ્ટની કામગીરી પુરજોશમાં
રાજ્યમાં ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ: FSLના ડિરેક્ટર શ્રી એચ.પી.સંઘવી —— FSL ગાંધીનગરના…










