AHMEDABAD SOUTH ZONE
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં શીત લહેર પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના…
વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો: પોઝિટીવીટી દરમાં ૧.૨% ઘટાડો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યમાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૩ના ૪.૭% પોઝિટીવીટી રેટની સરખામણીમાં…
ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોન ના લાભ થી ગુજરાત ના હજારો યુવાનો વંચિત.
• વર્ષ ૨૦૨૩ ના ૪ જિલ્લા ના અરજદારો ને છેક દોઢ વર્ષે ૨૦૨૪ માં મેળ પડ્યો તે સરકાર ના નબળા…
કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો બીજી તરફ ભાજપના ધારાસભ્ય-કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ધુમ્યાં
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે માનિતા વોર્ડ પ્રમુખની નિમણૂંક થતાં…
ગુજરાતમાં “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યભરમાં પત્રકારો માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ…
ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ દિવસથી વધશે ઠંડીનું જોર
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. ગુજરાતમાં અગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના…
રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી
ગુજરાતના કેટલાક જિલ્લામાં ભર શિયાળે ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આવતી કાલ શનિવાર સુધી…
અમદાવાદના 17 વર્ષીય ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ…
અમદાવાદમાં ડિસેમ્બર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે ડિસેમ્બર મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો, જે જિલ્લામાં રહેલા નાગરિકોની…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસની થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં જોડાયા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા. શીખ સંપ્રદાયના…










