ANJAR
અંજાર તાલુકાની શ્રી ભીમાસર પ્રાથમિક શાળામાં વિદાય સમારોહનું ભવ્ય આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૯ ડિસેમ્બર : ભીમાસર પ્રાથમિક શાળામાંથી વિદાય લેતા શિક્ષકોને વિદાય આપવા…
ભીમાસર પ્રાથમિક શાળામાં ભીમાસર ક્લસ્ટર કક્ષાની નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા સ્પર્ધા યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર, તા-15 ડિસેમ્બર : શ્રી ભીમાસર પ્રાથમિક શાળામાં ભીમાસર ક્લસ્ટર કક્ષાની નિપુણ ભારત…
રવિ કૃષિ મહોત્સવમાં અટલ ભુજલ યોજના અંગે લોકોને અવગત કરાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર, તા-13 ડિસેમ્બર : રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ, અંજાર, ભુજ,…
અંજાર ખાતે જિલ્લા આર્યુવેદ શાખા કચ્છ દ્વારા આયુષ મેળો યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -અંજાર કચ્છ અંજાર,તા-૦૯ ડિસેમ્બર : કચ્છ અંજાર ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલસ્પનના સહયોગથી ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામની વિદ્યાર્થિનીઓ તથા ગ્રામ્ય સ્પન કેન્દ્રની સખી મંડળની બહેનો સાથે કર્યો સંવાદ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૦૭ ડિસેમ્બર : કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ‘ઈન્ટીગ્રેટેડ બેડ…
કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ: વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ…
અંજાર ખાતે ૭ ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર, તા-03 ડિસેમ્બર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામકશ્રી આયુષની…
અંજાર ખાતે “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૦૧ ડિસેમ્બર : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા…
ભગવાનશ્રી બિરસા મુંડાના જીવન-કવનને જન જન સુધી પહોંચાડવાના આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૫ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની સૂચના મુજબ…
અંજાર ખાતે ૨૯મીના જિલ્લા કક્ષાનો ભુલકાં મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૫ નવેમ્બર : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં…









