BHARUCH CITY / TALUKO
ભરૂચ : ભોલાવ એસટી ડેપોમાં ચોરી કરવાના ઇરાદે આવેલ એક ઈસમ વર્કશોપના કર્મીઓના હાથે ઝડપાયો…
ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સમીર પટેલ, ભરૂચ…
ભરૂચ: નર્મદા મૈયાબ્રિજ ખાતેથી મહિલા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાજ બચાવી લેવાઈ
સમીર પટેલ, ભરૂચ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલ…
ભરૂચ: એસ.ટી વિભાગ નો અંધેર વહીવટ, ડિઝલ ભરવા માણસ ના આવતા વિધાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી…
સમીર પટેલ, ભરૂચ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો હેરાન થતાના આક્ષેપ… ભરૂચ એસ.ટી વિભાગ ની હાઇવે લાઈન ની બસોમા રોજના હજારો વિધાર્થીઓ…
ભરૂચ: નગરપાલિકામાં 10 તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ, સરકારની અલગ અલગ સેવાઓનો સ્થળ પર લાભ અપાયા
સમીર પટેલ, ભરૂચ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા…
ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં સોમવારના રોજ ઇદ-એ- મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં સોમવારના રોજ ઇદ-એ- મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ…
વાગરા: ઓરા ગામના BEPL સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
સમીર પટેલ, વાગરા વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા “BEPL” સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ…
વાગરા તાલુકાના પણિયાદરા નજીક LPG ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ રિફલીંગનો દહેજ પોલીસે કર્યો પર્દાફાશ: પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યાં
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં…
નબીપુર ખાતે ઇદે મિલાદના પર્વની શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરાઈ, બાળકો, યુવાઓ અને અબાલ વૃદ્ધો જુલુસમાં જોડાયા, નબીપુર પોલીસ દ્વારા બંદોબસ્ત રખાયો.
સમીર પટેલ, ભરુચ આજે ઇસ્લામના છેલ્લા નબી મોહંમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે જેને સમુદાયના લોકો ઇદે મિલાદ ના તહેવારના…
અમૃતસરથી કન્યાકુમારી સુધી વ્યશન મુક્ત ભારત અને પર્યાવરણ બચાવવા પગપાળા યાત્રાએ નીકળેલો યુવક ભરૂચ આવી પહોંચ્યો.
સમીર પટેલ, ભરૂચ અમૃતસરના 21 વર્ષના યુવાન લવપ્રિત સિંઘ વ્યશન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા…
ભરૂચ: નબીપુર મડ્રસા ખાતે ઇદે મીલાદુન્નબી ની ઉજવણી કરાઈ, તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમ રજુ કરાયો.
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મ દિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઇદે મિલાદ તરીકે ઉજવે છે. આ પર્વ દેશભરમાં આવતીકાલે…










