BHARUCH CITY / TALUKO
ભરૂચ: તા. 14 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ, આયોજન સંદર્ભે યોજાય બેઠક.
ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર…
ભરૂચ: ટ્રેનમાં નિંદ્રાધીન મહિલાના મોબાઇલની ચોરી, રેલવે પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર…
ભરૂચ: ગોકુલનગરમાં કોમી અથડામણ મામલે સામા પક્ષે પણ 7 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
આ મામલે અગાઉ પોલીસે 20 આરોપીઓ અને ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી 17ની ધરપકડ કરી તેઓને કોર્ટ સમક્ષ રજૂ…
ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત સેમિનાર યોજાયો..
ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં…
ભરૂચ: ઝંઘાર કુમાર શાળામાં બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું..
ભરૂચ તાલુકાના ઝંઘાર કુમાર શાળા ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયજન ઓફિસર પ્રીતિબેન સંઘવી સી.આર.સી.સીઓ…
ભરૂચ: નબીપુર પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
નબીપુર પોલીસ મથકમાં આગામી ઇદ-એ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમાર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક…
ભરૂચ શહેરમાં જે.બી.મોદી પાર્ક સહિત અન્ય બે જગ્યાએ પાંચમા – સાતમા દિવસે વિસર્જન માટે પવિત્ર કુંડનું નિર્માણ
***** *ભરૂચ વાસીઓ માટે પવિત્ર જળકુંડમાં વિસર્જન કરવાની પરંપરા હવે મકક્મ નિર્ધાર બનશે…* **** *ગણેજીની પ્રતિમાનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર…
ભરૂચ: ડીલેવરી બોયની કરતૂત બોક્ષમાંથી 11 આઈફોન કાઢી લઈ સાબુ મૂકી દીધા
ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગેની ફરિયાદ…
ભરૂચ: કુકરવાડા ગોકુળ નગરમાં તંગદીલી સર્જાઈ હતી, પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું
IMG_9073 ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચમાં પોલીસ…
ભરૂચ: મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેસત ફેલાઈ
ભરૂચ: મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેસત ફેલાઈ આજરોજ…










