BHARUCH CITY / TALUKO
-
ભરૂચ જિલ્લાના શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 અંતર્ગત સન્માન કરાયું
સમીર પટેલ, ભરૂચ હાંસોટ તાલુકાના બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અશોકકુમાર જયંતિલાલ પટેલ તેમજ હાંસોટની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીનું માધવ…
-
ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ એક સંમેલનનુ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની…
-
અંકલેશ્વરની સલ્ફર મિલમાં આગ:રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નિકળી,5 કામદાર દાઝી ગયા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં…
-
તુવેરની ટેકાના ભાવે ખરીદી:જંબુસરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,550ના ભાવે ખરીદી શરૂ, 23,000 બેગનું વેચાણ
સમીર પટેલ, ભરૂચ જંબુસર તાલુકામાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. યુનિયન જીનની બાજુમાં…
-
ભરુચમાં વિદેશી દારૂનો વેપલો:વાલીયાના લુણા ગામમાંથી 2.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, બે આરોપી ફરાર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસે પ્રોહિબિશન અને જુગાર વિરોધી અભિયાન અંતર્ગત મોટી કામગીરી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર…
-
વાલીયામાં 6 વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:પેરોલ-ફર્લો સ્કોડે પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપીઓને દબોચ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના પેરોલ-ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પીઆઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન…
-
ભરૂચ રેલવે પોલીસની કાર્યવાહી:8 વર્ષમાં પકડાયેલા 6.63 લાખના વિદેશી દારૂનો નાશ, બુલડોઝર ફેરવાયું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ રેલવે પોલીસે વર્ષ 2017થી 2025 સુધીના સમયગાળામાં જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. સુરત મેજિસ્ટ્રેટ…
-
રહીશો મુશ્કેલીમાં:અંકલેશ્વર હાઉસિંગ બોર્ડના મુખ્ય રસ્તા પર છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી ફરી વળ્યું
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નગર સેવાસદન વોર્ડ નંબર 9માં તંત્રની પોલ ખોલતો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના…
-
અંકલેશ્વરમાં ધર્માંતરણનો વિવાદ:ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં મુંબઈના પાદરી સામે VHPનો વિરોધ, પોલીસ તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો વિવાદ સામે આવ્યો છે. યોગેન્દ્ર મથુરારામના ઘરે…
-
ભરૂચમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીની અચાનક મુલાકાત:પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી, જેલ સ્ટાફના 61 આવાસોનું લોકાર્પણ કર્યું
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાના વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ…









