DASADA
-
ખારાઘોડા રણમાં મીઠું પકવવા બાબતે અગરીયા આગેવાનોએ નેતાઓ સાથે મીટીંગ યોજાઈ
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી…
-
પાટડી તાલુકાના દેગામ ગામમાં મંદિર ચોકમાં ઢોરોનો મેળાવળો જામતા લોકો ત્રાહિમામ
તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આથી આ અંગે ગ્રામજનોએ સામૂહિક સહીઓ સાથે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી છે જેમાં સ્કૂલમાં આવતા જતા…
-
પાટડી નાગરીક સહકારી બેંકના 13 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેર
તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નાગરીક સહકારી બેંકના 13 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેરાત થઈ હતી જેમાં એક સભાસદે ડિરેકટરોમાં…
-
પાટડીના સાવડા ગામની જર્જરિત ગ્રામ પંચાયતનો પંખો સરપંચના માથા ઉપર પડતાં ગંભીર ઇજા પહોંચી
તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ જર્જરીત પંચાયત અંગે અગાઉ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નહોતું. સુરેન્દ્રનગર જિલ્લાના…
-
પાટડી દસાડામા વિદેશી દારૂના જથ્થા પર SMC પોલીસના દરોડા
તા.28/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 2286 તથા બે મોબાઈલ તથા બે કાર સહિત રૂ.22,96,000 નો મુદામાલ સાથે…
-
પાટડીના ખેરવા આરોગ્ય કેન્દ્રના મેદાનમાં પાણી ભરાઈ જતા અહીં આવતા દર્દીઓ હેરાન પરેશાન
તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રસ્તા કરતા પીએચસી સંકુલનું લેવલ નીચુ હોવાથી સર્જાતી સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા સહિત આજુબાજુના 15થી…
-
પાટડી તાલુકાના પોરડા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઑ માટે બે બસો શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી
તા.16/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું અંતરિયાળ એવું નાનકડું પોરડા ગામ આ ગામમાં 1979થી માધ્યમિક શાળા આવેલી છે જે…
-
વઢવાણ, મુળી અને પાટડી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા.
તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક રજુઆતો છતાં કોઇ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ, બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કરવા ઉઠી માંગ સુરેન્દ્રનગર…
-
પાટડી તાલુકાના જૈનાબાદમા હડકાયા નોળિયાનો આતંક મચાવ્યો, સાત લોકો ઘાયલ
તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નોળિયો પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદ ગામે હડકાયો નોળિયો સાત ઈસમોને…
-
સુરેન્દ્રનગરના અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દુર કરવા સાંસદે કેન્દ્રીય મંત્રીને લેખિત રજુઆત
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે…