DHORAJI
-
Dhoraji: રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય સડકોના સમારકામની કામગીરી પૂરજોશમાં: ધોરાજી તાલુકાના પાટણવાવ રોડનું સમારકામ પૂર્ણ કરાયું
તા.૧૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ચાલુ વર્ષે વરસાદની ઋતુના પ્રારંભે રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રસ્તાઓને નુકસાની થવા પામી હતી.…
-
રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ કરવામાં જર્જરિત ન આવતા બ્રિજ જર્જરિત થઈ ગયો છે,
રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ…
-
મોહરમ પૂર્વે ધોરાજીના રસ્તા સુધારવા સન્ની મુસ્લિમ જમાત અને મુસ્લિમ અગ્રણીઓની SDMને રજૂઆત
ધોરાજી : આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને અને તાજેતરના વરસાદથી ધોરાજીના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે સર્જાતી હાલાકી દૂર કરવા…
-
Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: શાંતિ અને સુરક્ષાનો સંદેશ
તા.૪/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીમાં આગામી મોહરમના પવિત્ર તહેવાર ને ધ્યાનમાં રાખીને ધોરાજી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા…
-
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ…
-
રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો
રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.…
-
Dhoraji: ધોરાજીમાં સખી મંડળની બહેનોના સહયોગથી વપરાયેલા કપડાંમાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરાઈ
તા.૧૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન – શહેરી અને અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત…
-
Dhoraji: “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત ધોરાજી તાલુકાના વૃદ્ધો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૧૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨૯૧ વૃદ્ધોનું થયું એસેસમેન્ટ, નિરાધાર વૃદ્ધ સહાય લાભ, આરોગ્ય તપાસ વગેરે સેવાઓ અપાઈ Rajkot, Dhoraji: “રાષ્ટ્રીય વયોશ્રી…
-
Dhoraji: રાજકોટ જિલ્લાના ઓસમ ખાતે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે
તા.૧૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકારશ્રીના,…
-
Dhoraji: પ્લાસ્ટિકનો નિકાલ કરીને ઓસમ ડુંગરને ‘ઓસમ’ બનાવવાનો પ્રયાસ કરતાં પર્વતારોહકો
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ સ્થૂળતા ઘટાડવાની પ્રેરણા પણ આપી Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ…








