DHRANGADHRA
ધાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ટ્રક, આઇસર, અને તેલના ટેન્કર વચ્ચે ત્રીપલ…
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોકટરની ખાલી જગ્યા ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી…
ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ, વન વિભાગ દ્વારા ૫૩…
ધ્રાંગધ્રાના રાયગઢ ગામે ઘર વપરાશનો ગેસનો બાટલો લીકેજ થતાં બ્લાસ્ટ, ઘરમાં રહેલ વસ્તુઓનું મોટું નુકસાન થયું.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે રહેતા રાજેશભાઈ ભુદરભાઈ નામના વ્યક્તિને ત્યાં ગેસનો બાટલો લીકેજ થવાના…
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે તમામ વોર્ડના કુલ ૧૮૦ જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ કરાયું.
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું. સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીનું…
ધાંગધ્રા નર્મદા કેનાલમાં મોટી માલવણ ગામના યુવાનની લાશ મળતાં ચકચાર મચી
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજનપુર ગામ પાસે પસાર થતી માલવણ માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી…
ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતના પોપડા પડતાં સદનસીબે જાનહાની ટળી
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે રીફર…
ધાંગધ્રા તાલુકામાં પાણીનાં ટાંકા અને સંપમાં કલોરિનેશનની કામગીરી શરૂ
તા.29/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાતો અટકે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના દિશાનિર્દેશ મુજબ…
ખારાઘોડા રણમાં મીઠું પકવવા બાબતે અગરીયા આગેવાનોએ નેતાઓ સાથે મીટીંગ યોજાઈ
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી…
ધ્રાંગધ્રાના ભારદ અને ગંજેડા સીમમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતાં પાકને વ્યાપક નુકસાન
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થતાં જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આત્મ વિલોપનની ચીમકી સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ભારદ,…










