GIR SOMNATH
-
સોમનાથ આંદોલનનો સુખદ અંત : જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હટે : સાંસદ રાજેશ ચુડાસમા
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું જેનો આજે…
-
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઈક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન અપાયું.
સોમનાથ સાનિધ્યે પ્ર.પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારથી…
-
સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેસન વિરોધ યથાવત
પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી…
-
“શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા”નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ
વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક “કાર્તિકી પૂર્ણિમા મેળો” આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના…
-
અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો !
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી…
-
સોમનાથમાં કાર્તિકી પૂર્ણીમાના મેળા ની તૈયારી ઓ નો ધમધમાટ શરૂ
ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ નો સુપ્રસિધ્ધ પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો વિક્રમના ઉઘડતા વર્ષ નવેમ્બર માસની ૧૧…
-
ગીર-સોમનાથ પોલીસ અધિકારી-જવાન સોમનાથ થી માતાના મઢ સુધી સાયકલ યાત્રાનું કર્યું પ્રસ્થાન.
ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ એ બી જાડેજા તથા એ.એસ.આઇ નરવણસિંહ ગોહિલે સોમનાથ થી કચ્છ માતાના મઢ સુધી સાયકલ…
-
નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળ ની ૧૨૩ મી બેઠક રાજભવન, ગાંધીનગર ખાતે મળી હતી.
માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક માનનીય અધ્યક્ષશ્રીના વડપણ હેઠળ મળતાં સૌ…
-
સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી ની કરાઈ નિમણૂક
સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી વી.પી. માનસેતા ની નિમણૂક કરવામાં આવી છેસાવરકુંડલાના વતની એવા તેઓ 2022 સીધી…
-
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્રારા પ્રથમ વર્ષે ગણેશ મહોત્સવ
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્વારા આજરોજ ગણપતિ મહારાજને વિવિધ વાનગીઓ અન્નકોટ અને લક્ષ્મીનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું…