AHMEDABAD
-
અહમદાબાદમાં જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા: દેશમાં પ્રથમ વખત AI ટેક્નોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરમાં આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની સમગ્ર યંત્રણા ચુસ્ત બનાવી…
-
હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,…
-
દસક્રોઈના વહેલાલ ગામે કેન્દ્ર સરકારના પ્રતિનિધિમંડળે ભારતનેટ અને DESH હબથી ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીના મોડલનો અનુભવ કર્યો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ દૂરદર્શન, ઈ-ગવર્નન્સ અને ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવા ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ફાઇબર આધારિત…
-
રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે, હોસ્ટેલ શનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે : HC
મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ્સ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું છે. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ આવતીકાલે નેશનલ…
-
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારોને BJ મેડિકલ કેમ્પસમાં શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દ્વારા અખૂટ યાદ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર BJ મેડિકલ કોલેજના ડોક્ટરો, વિદ્યાર્થી તેમજ અન્ય તમામ મૃતકોની…
-
જાહેર સ્થળોએ સિક્યુરિટી અને નિરીક્ષણ માટે કડક પગલાં — CCTV કેમેરા અને ગાર્ડ ફરજિયાત, નિયમના ભંગ પર દંડની જોગવાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જાહેર સુરક્ષા માટે ખાસ પગલાં સ્વરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હકુમત સિવાયના વિસ્તારોમાં તમામ જાહેર સ્થળોએ…
-
અમદાવાદ જિલ્લામાં મેલેરિયા મુકિત માટે આરોગ્ય વિભાગનો સંકલ્પ — 2025માં એકપણ કેસ નહીં નોંધાવાની નોંધપાત્ર સિદ્ધિ, 2030 સુધી સંપૂર્ણ મુક્તિનો લક્ષ્યાંક
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખા દ્વારા જહેમતભર્યા પ્રયાસોના પરિણામે જિલ્લા મેલેરિયામુક્તિ તરફ દ્રઢપણે આગળ…
-
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન અંતર્ગત શાળાઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંસ્કારોથી Nationwide કાર્યશાળાનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા શાળાઓને માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કાર અને મૂલ્યોનો…
-
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ…
-
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત : બંને રાજ્યો વચ્ચે સમાગમથી સહયોગી સંવાદને પ્રોત્સાહન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આજે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ…









