AHMEDABAD
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’નું ઉદ્ઘાટન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’નું પ્રજાજનો માટે ઉદ્ઘાટન…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ACMA ટેક એક્સ્પોનો ભવ્ય ઉદ્ઘાટન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA (અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન) ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે…
-
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં શીત લહેર પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના…
-
વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો: પોઝિટીવીટી દરમાં ૧.૨% ઘટાડો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યમાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૩ના ૪.૭% પોઝિટીવીટી રેટની સરખામણીમાં…
-
ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોન ના લાભ થી ગુજરાત ના હજારો યુવાનો વંચિત.
• વર્ષ ૨૦૨૩ ના ૪ જિલ્લા ના અરજદારો ને છેક દોઢ વર્ષે ૨૦૨૪ માં મેળ પડ્યો તે સરકાર ના નબળા…
-
કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો બીજી તરફ ભાજપના ધારાસભ્ય-કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ધુમ્યાં
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે માનિતા વોર્ડ પ્રમુખની નિમણૂંક થતાં…
-
ગુજરાતમાં “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યભરમાં પત્રકારો માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ…
-
ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ દિવસથી વધશે ઠંડીનું જોર
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. ગુજરાતમાં અગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના…
-
રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી
ગુજરાતના કેટલાક જિલ્લામાં ભર શિયાળે ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આવતી કાલ શનિવાર સુધી…
-
અમદાવાદના 17 વર્ષીય ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ…