AHMEDABAD
-
સંમતિથી સંબંધ બંધાય પછી મહિલા પતિ સામે રેપનો આરોપ ન કરી શકે- ગુજરાત HC
ગુજરાતમાં એક મહિલાએ તેના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. ભારતીય મૂળની ન્યુઝીલેન્ડની મહિલાએ મે…
-
-
ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જને હું સ્વીકારું છું: ગોપાલ ઇટાલીયા
ગૃહમંત્રી ચેનલ, એન્કર, જગ્યા, તારીખ, સમય અને ઓડિયન્સ નક્કી કરે, હું જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું: ગોપાલ ઇટાલીયા અમદાવાદ આમ…
-
ગુજરાતમાં સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડનું કોભાંડ !!!
ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં રહેતા ચાર…
-
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતા !
રાજ્યમાં વરસાદની વિદાયમાં હજુ વિલંબ થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભાવે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. અંબાલાલ…
-
ગુજરાતમાં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ અમદાવાદના 35 કોલ સેન્ટર પર ત્રાટકી
ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી…
-
અત્યંત જટિલ બનાવેલી શિષ્યવૃત્તિની પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાના કલેકટરોના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું.
પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી સંભાવના છે: આપ અમદાવાદ હાલ…
-
ધંધુકા પારેખફળીના શ્રીદુંદાળા દેવ શ્રીગણેશજીનું વાજતે ગાજતે વિસર્જન કરાયું
રાશમિયા જયેશકુમાર – ધંધુકા શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન સતત ધાર્મિક કાર્યક્રમો પછી વિસર્જનમાં વિશાળ સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો. અમદાવાદ…
-
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જળ જીલણી અગિયારસની શોભયાત્રા કાઢવામાં આવી
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રામ ટેકરી મંદિરથી ધંધુકાની સૌથી પ્રાચીન જળ જીલણી અગિયારસ શોભાયાત્રાનું જોરશોરથી આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા…
-
શિક્ષક દિનના રોજ સ્ક્રિપ્ટ રાઈટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
શિક્ષક દિનના રોજ એલિસબ્રીજ ટાઉનહોલ પાસે આવેલી એમ. જે. લાયબ્રેરી ખાતે લાયબ્રેરીના વાચકો, શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશનના સભ્યો તેમજ રસ…