BANASKANTHA
રાષ્ટીય પોષણમાસ ઉજવણી અંતર્ગત આજરોજ મોટીપાવડસેજામાં મોટીપાવડ ગામે પોષણમાસની ઊજવણી
વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ પોષણ માસની ઉજવણીમાં ગામના સરપંચ શ્રી વનાભાઈ પટેલ,તલાટી મહેશભાઈ, cdpo કાશ્મીરાબેન ઠાકર,મુખ્ય સેવિકા અરુણાબેન,PSE પરમાર નારણભાઈ…
બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતી સમાપન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો કરણાવત હાઇસ્કૂલ,પાલનપુર ખાતે તારીખ 22 સપ્ટેમ્બર 24 ના શ્રી બનાસકાંઠા કડવા…
પાલનપુર માં ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. જવાનની ઈમાનદારી મહેંકી
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુરમાં આવેલ શિમલાગેટ વિસ્તારમાં ટ્રાફિકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોસ્ટેબલ સંજયસિહ…
પાલનપુર તાલુકાના વગદા ગામ ના વતની જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) નું દિલ્હી આંતરરાષ્ટ્રીય મેજીક શો કલા મહોત્સવ માં સન્માન કરવામાં આવ્યું
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો આંતરરાષ્ટ્રીય જાદુકલા મહોત્સવ જે નવી દિલ્હી ખાતે 21 અને 22 સપ્ટેમ્બર…
સરકારી પ્રાથમિક શાળા ના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન
નારણ ગોહિલ લાખણી *સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વીંધવા જેવું કઠિન કામ* *શિષ્યવૃત્તિની દરખાસ્ત…
સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં હસ્મિતા, દિયા, વેદિતા, ઉર્વેશ, વિરેન્દ્ર અને નૈતિક અવ્વલ
ભરત ઠાકોર ભીલડી સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં હસ્મિતા, દિયા, વેદિતા, ઉર્વેશ, વિરેન્દ્ર અને નૈતિક અવ્વલ એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત…
અંબાજી માં ઉજવાશે શ્રી અગ્રસેન મહારાજ ની જન્મ જયંતી તે નિમિત્તે અગ્રવાલ સમાજ ની સામાન્ય સભા યોજાઈ
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો આગામી નવરાત્રી ના પ્રથમ નોરતે મહારાજા શ્રી અગ્રસેન મહારાજ ની જન્મ…
વડગામ તાલુકાના ભરકાવાડા પ્રા. શાળા ખાતે સંકલ્પ વૃક્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો વડગામ ના ભરકાવાડા પ્રાથમિક શાળા ખાતે સંકલ્પ વૃક્ષ અભિયાન કાર્યક્રમ અંતર્ગત…
સ્વછતા હી સેવા -2024 અંતર્ગત પાલનપુર ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તારીખ 22 સપ્ટેમ્બર 24 ના બનાસકાંઠા…
થરા ખાતે “પ.પૂ.શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ” ની ૨૪ મી શ્રધ્ધાંજલી નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો..
થરા ખાતે “પ.પૂ.શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ” ની ૨૪ મી શ્રધ્ધાંજલી નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો.. કાર્યક્રમ તા.૨૧/૦૯/૨૦૨૪ ને શનિવાર…







