BHARUCH
શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, પોલીસ સ્ટેશન ની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહયા.
સમીર પટેલ, ભરૂચ આવનારા આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જ્યંતી ના તહેવારો આવી રહયા છે જે શાંતિમય વાતાવરણ મા ઉજવાય…
રામનવમી શોભાયાત્રા પહેલા અંકલેશ્વરમાં સતર્કતા:પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી, કાયદો-વ્યવસ્થા જાળવવા આગેવાનોને અનુરોધ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં આગામી 6 એપ્રિલે રામનવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા પૂર્વે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી એ ડિવિઝન…
હેલમેટ ફરજિયાત થતાં અંકલેશ્વરમાં હેલમેટની ખરીદીમાં ધસારો:દુકાનોમાં લાંબી લાઈનો જોવા મળી, 300થી 800 રૂપિયામાં ખરીદી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસે હેલમેટ ફરજિયાત કર્યા બાદ હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અંકલેશ્વરમાં…
નેત્રંગ રાજવાડી વન ધન વિકાસ કેન્દ્ર દ્વારા સ્ટાર્ટ-અપ મહાકુંભમાં – ૨૦૨૫ ભાગ લીધો….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની…
નેત્રંગ : શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે ત્રણ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ખાતે આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો પૈકી એક વય…
અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપી ઝડપાયા:મહિલાના ગળામાંથી 1.26 લાખની ચેઇન તોડી ભાગતા આરોપીઓને પોલીસે પકડ્યા, એક સગીર
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં ધોળે દિવસે થયેલા ચેઇન સ્નેચિંગના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના જ્યોતિ ટોકીઝ…
ભરૂચ મર્ડર મિસ્ટ્રી સીરીઝ : પત્નીના અંગત પિક્ચર્સ, ₹4 લાખની લોનમાં મિત્રે જ આરી વડે મિત્રના કર્યા 9 ટુકડા, સ્ત્રી વેશ ધારણ કરી નિકાલ કર્યા
સમીર પટેલ, ભરૂચ હત્યારા મિત્રે મૃતક સચીનને ઘરે બોલાવી પાર્ટી કરી અને મોબાઈલ મેળવી તેની પત્નીના ફોટા ડીલીટ કરવા પ્રયત્ન…
રાજપારડી ચાર રસ્તા ખાતે પોલીસનું ચેકિંગ હેલ્મેટ વિના ના ટુ વ્હીલર ચાલકો દંડાયા
રાજપારડી ચાર રસ્તા ખાતે પોલીસનું ચેકિંગ હેલ્મેટ વિના ના ટુ વ્હીલર ચાલકો દંડાયા ભરૂચ જિલ્લામાં ઠેરઠેર હેલ્મેટ વગર વાહનો…
પગાર વધારાની માંગ સાથે બ્રિટાનિયા કંપનીના કામદારો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા
પગાર વધારાની માંગ સાથે બ્રિટાનિયા કંપનીના કામદારો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા નિરાકરણ નહીં આવે તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી…
સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ…










