BHARUCH
વાલિયાની ગોદરેજ કંપનીએ કાનેરાવ ગામના તળાવમાં કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડ્યું હોવાની રજૂઆતને પગલે ભરૂચ જિલ્લા સાંસદે સ્થળ નિરીક્ષણ કર્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૦/૧૧/૨૦૨૪ વાલિયાના કનેરાવ ગામે આવેલ ગોદરેજ કંપની દ્વારા કેમીકલ યુકત પાણી જાહેરમાં છોડી દેવામા આવતા કેમીકયુકત…
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો; પોલીસ તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીનાં પાણીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિકોએ…
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારમાં શોર્ટ-સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતાં પરિવારનો આબાદ બચાવ
સમીર પટેલ, ભરૂચ મહેસાણાથી એક પરિવાર પોતાની કાર લઇ સુરત જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર…
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં જાત્રા અને મેળો યોજાશે, પંચાયતે 600 પ્લોટની ફાળવણી કરી લાઈટ પાણીની સુવિધાઓમાં જોતરાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે 12 નવેમ્બરથી યોજાનારા મેળાને અનુલક્ષી તડામાર તૈયારી શુકલતીર્થ પંચાયત દ્વારા શરૂ કરી…
ક્રાઈમ પેટ્રોલ જેવી કહાણી: અંકલેશ્વરમાં CRPF જવાન કેમ બન્યો અપહરણકાર અને હત્યારો, જાણો વધુ
સમીર પટેલ, ભરૂચ •પાડોશીએ બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગી •છઠ પૂજાના દિવસે સાયકલ ફેરવતા 8 વર્ષના બાળકને ઉપાડી…
ભરૂચના પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો…
તેલંગાના નાં સાયકલિસ્ટ ૧૭૦૦ કીલો મીટર ની સાઇકલ યાત્રા કરી ભરૂચ જિલ્લા માં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના પ્રખ્યાત સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…..
સમીર પટેલ, ભરૂચ તેલંગાના, મહેબૂબનગર થી માહી, સાયકલ ઉપર સેવ વોટર, સેવ ટ્રી તથા પોલ્યુશન કા સોલ્યુશન નાં સંદેશ સાથે…
ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર બંધ થયા બાદ ગંદકીના ઢગ
સમીર પટેલ, ભરૂચ ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના તહેવાર પર હંગામી ધોરણે ફટાકડા બજાર ઉભુ કરાયું હતું.જોકે ફટાકડા બજાર બંધ…
કરજણ સિંચાઈ યોજના નહેરમાં પાણી આપવા ગણેશ સુગરના વાઇસ ચેરમેન દ્વારા અંક્લેશ્વર ડિવિઝનને પત્ર લખ્યો
કરજણ સિંચાઈ યોજના નહેરમાં પાણી આપવા ગણેશ સુગરના વાઇસ ચેરમેન દ્વારા અંક્લેશ્વર ડિવિઝનને પત્ર લખ્યો શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ…
રાજપારડી ખાતે કન્યાશાળા યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી
રાજપારડી ખાતે કન્યાશાળા યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા સહિત વિસ્તારોમાં જલારામ જયંતિ ની…










