BHARUCH
ભરૂચની કલરવ શાળાના બાળકોએ 3 હજાર દિવાઓનું નિર્માણ કર્યું
સમીર પટેલ, ભરૂચ દિવાળીમાં દિવ્યાંગ બાળકોના દિવડાઓ ઝગમગશે દિવાળીના પર્વમાં આખું શહેર અને જિલ્લો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠશે. ભરૂચમાં શારીરીક…
ભરૂચમાં બે દિવસથી રાત્રીના સમયે વીજળીના કડાકા પણ માત્ર 2 મિમી જ વરસાદ નોંધાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ હવામાન વિભાગ દ્વારા એક તરફ આગામી સપ્તાહભર ભરૂચ જિલ્લામાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં જ્યારે નર્મદા જિલ્લામાં સામાન્ય…
8 કિમી પગપાળા ચાલવા છાત્રો મજબૂર, આમોદના કાંકરિયા ગામની ITIમાં 8 કિમી સુધી પગપાળા કરી અભ્યાસ કરવા આવવા છાત્રો મજબૂર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં આવેલી આઈટીઆઈમાં અભ્યાસ માટે આવવા અને જવા માટે કોઈ વ્યવસ્થા નહીં…
સુરતના અછોડાતોડોએ અંકલેશ્વરમાં પણ એક વૃદ્ધાને નિશાન બનાવી હતી
સમીર પટેલ, ભરૂચ ગત મહિને વચનામૃત સોસાયટી પાસે વૃધ્ધાના ગળામાંથી અછોડો તોડવાની ઘટનામાં અંકલેશ્વર પોલીસે 3 આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો…
અંકલેશ્વરમાંથી બુટલેગરો ઝડપાયા, ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ; બે બુટલેગરની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર ઓ.એન.જી.સી.વર્કશોપ સામે માનસી હોન્ડા શો રૂમની બાજુમાં આવેલા ગેરેજમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત…
અંકલેશ્વર હાઇવે પર રોજ 5 કિમી ટ્રાફિકજામ, આમલાખાડીનો સાંકડો બ્રિજ નડતરરૂપ બન્યો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર સપ્તાહમાં પાંચ દિવસ ટ્રાફિકજામ થઇ રહયો છે. હવે દિવાળીના તહેવારો આવી રહયાં છે…
ભરૂચ જિલ્લામા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા વિકાસ કેન્દ્ર તેમજ નિયોજન કેમિકલ કંપનીના સહયોગથી ઘન કચરાના વ્યવસ્થાપનની તાલીમ મેળવી
સમીર પટેલ, ભરૂચ ઘન કચરાના વ્યવસ્થાપન યુનિટ માટે અતુલ ફાઉન્ડેશન, વલસાડ ખાતે સમિતિના સભ્યોએ એક્સપોઝર વિઝીટ કરી ભરૂચ – શનિવાર-…
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના બિસ્માર રોડ રસ્તાની મરામત કરવા અંગેની રીવ્યુ બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ **** ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજનભવન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીના…
ભરૂચ જિલ્લા કલેકટરશ્રીતુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
સમીર પટેલ, ભરૂચ બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા **** ભરૂચ- શનિવાર-…
ઝઘડિયા તાલુકાના રાણીપુરા કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકાના રાણીપુરા કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું ૨૫૦ થી વધુ અવનવી વેરાઈટી…










