DANG
-
ડાંગ: આહવાના ઘોઘલી ગામે રવિવારે સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવ મેળાનું ભવ્ય આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામે આવેલ પૌરાણિક સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવ મંદિર ખાતે રવિવાર, 12…
-
ડાંગ: આનંદ આશ્રમ ગલકુંડ અને પી.પી. સવાણી યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ સમાજ – સશક્ત સમાજ”ના સંકલ્પ સાથે આદિવાસી વિસ્તારમાં આરોગ્યસેવાનો અનોખો પ્રયાસ. ડાંગ જિલ્લાના અંતરિયાળ…
-
ડાંગ જિલ્લાનાં વઘઇ એ.પી.એમ.સી.નાં પ્રમુખ પદે સુરેશભાઈ ચૌધરી,અપ પ્રમુખ પદે સુરેન્દ્રભાઈ ભોયે બિનહરીફ ચૂંટાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની ખેતવાડી ઉત્પન બજાર સમિતિનાં પ્રમુખ તરીકે સુરેશભાઇ ચૌધરી ચૂંટાયા,જ્યારે ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રભાઈ ભોયે…
-
વલસાડ: રેડ એલર્ટ છતાં મોડો નિર્ણય! ધરમપુરમાં સ્કૂલ વાન ચાલકના મોત મામલે તંત્ર સામે ગંભીર સવાલો
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રની બેદરકારીની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને પીડિત…
-
ડાંગ જિલ્લામાં મંગળવારે રાત્રીનાં અરસાથી બુધવાર સવાર સુધીમાં અનરાધાર વરસાદ પડતા ઠેરઠેર ખાના ખરાબી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે 29 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો પાણીમાં ગરક થઈ જતા 50થી…
-
ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા વઘઇનો ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબોળની સ્થિતિ…
-
નવસારી જિલ્લાના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી…
-
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ૧૮ રસ્તાઓ બંધ ! શાળાઓમાં રજા જાહેર કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લા પંચાયત હસ્તકનાં ૧૮ રસ્તાઓ બંધ કરાયા:- વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો…
-
સાપુતારાના ગવર્નર હિલ પર જોખમી સ્ટંટ કરતા મહારાષ્ટ્રનાં થાર ચાલક સામે પોલીસની લાલ આંખ, ગાડી ડિટેઈન કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાપુતારા પોલીસની ટીમ…
-
નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’નું ગરિમાપૂર્ણ લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અને આસપાસના વિસ્તારના નાગરિકોની વહીવટી સગવડતામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ લોકાર્પણ અંતર્ગત આજરોજ…









