JUNAGADH
જૂનાગઢ જિલ્લાનાં ૧૮ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૨૧ નવેમ્બરના રોજગાર ભરતી મેળો
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સિલ્વર કન્ઝયુમર ઇલેટ્રીકલ્સ પ્રા.લી. (સીલ્વર પંપ),…
વિસાવદર તાલુકાની જમીન પ્રોટેકટેડ ફોરેસ્ટમાંથી મુકત કરવા રજૂઆત ૧૦ ગામોમાં આવેલ જમીનને પ્રોટેકટેડ ફોરેસ્ટમાંથી મુકત કરવા રજૂઆત વન મંત્રીશ્રીને પત્ર લખીને જણાવતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીયાવા, રાજપરા, જાવલડી, માણંદીયા, દુધાળા, મોટા-કોટડા, શોભાવડલા-લશ્કર, ઘોડાસણ, મુંડીયા રાવણી, તથા જાંબુડી ગામમાં પ્રોટેકટેડ ફોરેસ્ટ જાહેર…
કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 326 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા કેમ્પનું આયોજન…
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો
સામાન્યતઃ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે, પરંતુ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ટ્રાફિકની સમસ્યાના સચોટ…
જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા…
શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ સતત પ્રયત્નશીલ સેનીટેશન, રોશની, બાંધકામ,બગીચા અને દબાણ જેવા અનેક મહાનગર સેવા સદનના વિભાગો શહેરના બ્યુટીફિકેશન માટે કાર્યશીલ
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ…
કેશોદના અજાબ – શેરગઢ ખાતે આવેલા કેશવ કલીમલહારી બાપુની ૪૨મી પુણ્યતિથિ ઉજવવામાં આવી…
કેશોદ તાલુકાના અજાબ તથા શેરગઢ ગામ ની સીમાડે આવેલ શ્રી કેશવ કલીમલ હારી બાપુની તપોભૂમિ ખાતે કાર્તિક પૂર્ણિમા ના દિવસે…
તીર્થધામ લોએજ મુકામે તીર્થરાજ મુક્તિધામ શ્રી ઘનશ્યામ મહારાજ નો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવર્ણી સ્વરૂપે સાત સાત વર્ષોનું વનવિચરણ કરીને લોએજ પ્રસાદી તેથભૂમિ ધામમાં તીર્થરાજ મુક્તિ વાવે પધાર્યા અને…
(no title)
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે…
જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો, કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ ગિરનાર લીલી પરિક્રમાનો પરંપરાગત રીતે શુભારંભ
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ-૧૧ની મધ્યરાત્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ…










