JUNAGADH
કેશોદના અજાબ ગામે નાના બાળકો દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી શેરી ગરબાનુ પારંપરિક રીતે થતું આયોજન
અજાબ બહુચરાજી મંદિર ખાતે વ્યાસ ગરબી ચોક માં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ પારંપરિક રીતે માતાજીની નવરાત્રીની ભવ્ય…
ખેડૂતોના હૈયા પર શું વિતતી હશે ! કેશોદના અજાબ ગામે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન મૂંગા પશુઓનો ચારો પણ નિષ્ફળ
કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢી થી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા…
કેશોદમાં સમસ્ત મહિયા રાજપૂત સમાજ દ્વારા આસ્થાભેર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો સમસ્ત મહિયા રાજપૂત સમાજ ની બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
: કેશોદ શહેર તાલુકામાં વસતાં મહિયા રાજપૂત સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસુરી શક્તિનો નાશ…
કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજ ના રહીશો દ્વારા નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જીલ્લા ના કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજના રહીશો દ્વારા આ વર્ષે ખૂબ જ સરસ મજાનું નવરાત્રી રાસોસ્તવ નું…
કેશોદ નવદુર્ગા ગરબીમંડળ નારાયણ માં છેલ્લા દસ વર્ષ થી પ્રાચીન નવરાત્રી ની ઉજવણી કરવા માં આવે છે
નવરાત્રી ના આ પાવન દિવસો માં કેશોદ નારાયનનગર પર સ્થાનિક રહેવાસીઓ દવારા નવરાત્રિ ની નવ દિવસ ભવ્ય ઉજવણી કરવા માં…
શહેરીજનો દ્વારા ગૌવંશને જાહેરમાં ઘાસચારો વેચાણ અથવા ખરીદ કરી આપવા પર મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રતિબંધ..
દાન પુણ્ય કરવા અર્થે ગૌવંશને મહાનગર પાલિકા દ્વારા હસ્તકની ગૌશાળા ખાતે ઘાસચારો આપવા અનુરોધ… ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન…
નવરાત્રી મહોત્સવ દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓ નિયુક્ત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમ્યાન પ્રાચીન/અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામ. સુપ્રીમ…
કેશોદમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા વિતરણ કરવામાં આવી,સિવિલ કોર્ટ,પોલીસ,મામલતદાર કચેરી,નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહભાગી બન્યાં હતાં.
તારીખ ૨જી ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
કેશોદમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું…
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે શાળાના વિદ્યાર્થી સ્ટાફગણ અને…









