JUNAGADH
કેશોદ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાટડી અન્નકૂટ યોજવામાં આવ્યો આજથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો રીંગણા, વાલોર, મૂળા ખાવાની શરૂઆત કરશે
કેશોદના જુના પ્લોટ માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર માં હાટડી અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રબોધીની એકાદશી એટલે કે દેવ…
જુનાગઢ લોકસભાના યુવા સંસદ અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી રાજેશભાઈની માદરે વતનમાં નવા વર્ષની ઉતમ ભેટ વર્ષો થી બિસ્માર રોડનું કામના રૂપિયા ૩.૫૧ કરોડ મંજૂર કરાવ્યું.
જૂનાગઢ લોકસભા ના યુવા સાંસદ અને ચોરવાડ શહેર ના પનોતા પુત્ર શ્રી રાજેશ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ના ગામ…
જય જય ગિરનારી, જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો થયો પ્રારંભ
જૂનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિપૂર્વક…
રાસાયણિક ખાતરના જથ્થાની સ્થિતિ વિશે વિગતો મેળવવા કંટ્રોલ રૂમ શરુ
આગામી શિયાળુ ઋતુના અંદાજિત વાવેતરને ધ્યાનમાં રાખી અગાઉ જે રાસાયણિક ખાતરના સંગ્રહ, ઉપલબ્ધતા, વિતરણ બાબતના પૂરતા આયોજન માટે જિલ્લા કક્ષાએથી…
પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંગે રજીસ્ટ્રેશન તા. ૧૫, નવેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે
ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમા કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઇન્ટર્નશીપ યોજનાનો આરંભ કરવામા આવેલ છે. જેમા…
પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સમાં પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી…
પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઈટવા ગેટ ખાતે સઘન ચેકિંગ : યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ પૈકી ૪ ટીમ પરિક્રમા રુટ પર પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે કાર્યરત
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ખાસ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.…
પરિક્રમાર્થીઓને વન-વન્યજીવો હિત ન જોખમાય તે માટે કાળજી લેવા રાજપીપળાથી ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા શ્રી ધવલ રામીનો અનુરોધ
ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા જરુરી આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ગિરનાર લીલી પરિક્રમામાં…
ગિરનાર લીલી પરિક્રમા રુટ પર ૨૨ પીવાના પાણી પોઈન્ટનું નિર્માણ, પીવાના પાણીની વ્યવસ્થા માટે ૪૫ ટાંકીઓ ગોઠવવામાં આવી,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પીવાના પાણીની સુવિધામાં ઉમેરો,
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં…
આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન) ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું. જે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન…
આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન)ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા આજ રોજ તા.૦૯/૧૧/૨૦૨૪ના રોજ બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ,જૂનાગઢ ખાતે સવારે ૦૯:૩૦…










