JUNAGADH
મેંદરડામાં વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મેંદરડામાં આંગણવાડી કેન્દ્ર નંબર- ૪ ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણની જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતીપ્રોગ્રામ ઓફિસરશ્રીના…
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
સરકાર શ્રી દ્વારા કુદરતી સંપદા, નૈસર્ગિક સ્ત્રોતોના સરંક્ષણ તેમજ પર્યાવરણની જાળવણીની અગત્યતા સમજાય તેવા હેતુથી પર્યાવરણ જાગૃતિનું આયોજન કરવામાં આવે…
મતદાનના દિવસે મતદાન મથકમાં મતદાન ના કરી શકનારા આવશ્યક સેવા કર્મી પોસ્ટલ બેલેટથી કરી શકશે મતદાન
દીવ્યાંગ મતદારો , કોવિડ-૧૯ સંક્રમણથી પ્રભાવિત અથવા કોવિડ-૧૯ સંક્રમણના શંકાસ્પદ મતદારો પણ ૧૨-ડી ફોર્મ રજૂ કરી પોસ્ટલ બેલેટથી મતદાન કરી…
ખર્ચ નિરીક્ષકશ્રી ઘનીષ્ઠ યાસુની અધ્યક્ષતામાં જૂનાગઢમાં બેઠક યોજાઇ
આવક વેરા વિભાગ, એસજીએસટી,લીડ બેંક,સીજીએસટી, સહિતના નોડલ ઓફિસરોની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગામી તા.૧૯ જુનના રોજ…
૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આંગણવાડીઓમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો
આગામી તા. ૧૯ જુનના રોજ ૮૭- વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના અનુસંધાને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ…
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી…
ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ૦૫ જૂન, ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે “My Theli” ઇવેન્ટ યોજાય…
ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ૦૫ જૂન, ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો…
મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં આવેલ વોર્ડ નં. ૧ થી ૧૫માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું તેમજ દરેક વોર્ડ સોર્સ સેગ્રીગેશન
૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Globally” આધારિત…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને મહાનગર પાલિકા,જૂનાગઢના કાર્યપાલક ઇજનેરશ્રી જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા દ્વારા રૂ.૧૧,૧૧૧/- તેમજ શ્રી રાજેશભાઈ ગોવિંદાભાઈ ડાંગર દ્વારા રૂ.૨,૧૦૦/- નું રોકડ દાન…
મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા…
ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી
૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તારીખ ૧૯-૦૬-૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. ત્યારે ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ગ્રામજનો,…










