JUNAGADH
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી 2025 : આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ…
વિસાવદર પેટાચૂંટણીમાં સતા + ભાજપની સામે જનતાની જીત : ગોપાલ ઇટાલીયા
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન)…
૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે નવેસરથી થનાર મતદાનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે તા.૨૧- ૬-…
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા આપવાની રહેશે
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણ તા-૨૨.૦૬.૨૦૨૨ના રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના…
જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું બીજુ રેન્ડેમાઈઝેશન કરાયું
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા.૨૩ જૂનના રોજ કૃષિ ઈજનેરી મહાવિધાલય ખાતે થનાર છે. જેના અનુસંધાને જનરલ ઓબ્ઝર્વર અને…
AAP દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરવામાં આવ્યું
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા…
જુનાગઢ મહાનગર પાલિકાની સાધારણ સભા યોજાય.
પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી હેમાબેન આચાર્યનું અવસાન થતા જયશ્રી ફાટકથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું “હેમાબેન સુર્યકાન્તભાઈ આચાર્ય રોડ” નામકરણ અને…
૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું…
મેંદરડા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા માં માનવસેવા એ જ પ્રભુ સેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે જિલ્લા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા…
મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત ૧૨ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે
તા. ૧૯ જુનના રોજ થનાર મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા અનુરોધ જૂનાગઢ,…










