JUNAGADH
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણા પાકની ખરીદીનો શુભારંભ, ચણા ખરીદીના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ મોકલી વિવિધ તાલુકામાં ખરીદીની શરૂઆત કરવામાં આવી
રાજયના ખેડૂતોને આર્થિક રક્ષણ અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ મળી રહે તેવા હેતુ થી રવિ વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા પાકનું ટેકાના…
ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ખાતે GMERS બ્લડ બેન્ક જૂનાગઢ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
જૂનાગઢમાં તા.૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વન૯૭ કમ્યુનિકેશન લી.(PayTm) અને એસ.બી.આઇ. લાઇફ…
૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫
મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્રની સુચના મુજબ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે આગામી તારીખ…
કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ
કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેક અપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ભોજનના…
કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા…
કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા ૩૨ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત…
જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા કર્મઠ સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતાનો આજે જન્મદિવસ છે
જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ માળિયા તાલુકાના…
ભારત નો પ્રથમ ઉપગ્રહ આર્યભટ ની ગોલ્ડન જુબલી અને ભારતીય મૂળના નાસા ના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ની ધરતી પર ઘર વાપસી પર ઈસરો ના નિવૃત્ત સિનિયર સાયન્ટીસ્ટ ડો. રમેશભાઈ પંડ્યા નું વ્યાખ્યાન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જુનાગઢની આમ જનતા માટે આજરોજ ઇસરોના…
જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરો એ પીજીવીસીએલના ઇલેક્ટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહીં
જૂનાગઢ જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ના વીજ નેટવર્ક (વીજ થાંભલાઓ) પર કેટલીક જગ્યાએ ટીવી કેબલ ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વિના કેબલ લાઈનો…
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબની સૂચના દ્વારા વેપારી ઓ ને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાલા માં કોઈ પણ જાત નો કચરો ફેંકવો નહિ
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર સાહેબ શ્રી ડો.ઓમ પ્રકાશ ની સૂચના દ્વારા નાયબ કમિશનર શ્રી ડી.જે જાડેજા ના માર્ગદર્શન માં આસી.કમિશનર…









