JUNAGADH
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારશ્રીના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર- જૂનાગઢ સંચાલિત એડવેન્ચર…
જનરલ ઓબ્ઝર્વર અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું.આવતીકાલે જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને માઇક્રોઓબ્ઝર્વરની તાલીમનું આયોજન
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો…
સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી અન્વયે તા.૨૨ જુનના મતદાન યોજાશે,મતદાન માટે ચૂંટણી ઓળખકાર્ડ ઉપરાંત ૧૪ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના…
જૂનાગઢ ગ્રામ્યની ૪૧ પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ માટે નિબંધ સ્પર્ધા યોજાઈ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના મતદાન થનાર છે. ત્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ જૂનાગઢ ગ્રામ્યની ૪૧ પ્રાથમિક શાળાઓમાં…
બેલેટ યુનિટની તકનીકી બાબતો ચકાસાઈ : એન્જિનિયરો દ્વારા ફર્સ્ટ લેવલ ચેકિંગ કરાયું
સપ્લીમેન્ટરી રેન્ડેમાઈઝેશન દ્વારા ૪૨૧માંથી ૩૮૨ બેલેટ યુનિટ ફાળવવામાં આવશે જૂનાગઢ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ…
ભેસાણના ધારી ગુંદાળીના ગ્રામજનોએ મતદાન માટે કર્યો સંકલ્પ,
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ…
જનરલ ઓબ્ઝર્વર ડો. હિરાલાલની દેખરેખમાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરાયું
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈજનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલની દેખરેખમાં…
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર ડો.હિરાલાલ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પેઈડ ન્યુઝ – જાહેરાત પર દેખરેખ રાખવા સહિતની બાબતોથી જનરલ ઓબ્ઝર્વરશ્રીને અવગત…
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભેસાણ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં તા. ૧૯મી જૂને અચૂક મતદાનનો સંકલ્પ કર્યો છે, સાથે જ આ ખેડૂતો…
કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગેચંગે સમાપન
કેશોદ ના શેરગઢ ના કૃષ્ણનગર માં ગામ સમસ્ત શ્રી નિલકંઠ મહાદેવ શિવાલય માં નિલકંઠ મહાદેવ નો ગ્રામ જનો દ્વારા ભવ્ય…










