JUNAGADH
કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભેંસાણ તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો
જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્રારા લોકપ્રશ્નો અર્થે સરપંચશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે.જે અન્વયે મેંદરડા…
જૂનાગઢ આઈસીડીએસ શાખા દ્રારા આગંણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ આઈસીડીએસ શાખા દ્રારા આગંણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તા.૨૨-૦૪-૨૦૨૫ એ ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની પુર્ણાહુતી…
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરવા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્રારા અનુરોધ
ભારત સરકારશ્રીની Agri Stack-DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતગર્ત રાજ્યના PM-KISAN…
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણા પાકની ખરીદીનો શુભારંભ, ચણા ખરીદીના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ મોકલી વિવિધ તાલુકામાં ખરીદીની શરૂઆત કરવામાં આવી
રાજયના ખેડૂતોને આર્થિક રક્ષણ અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ મળી રહે તેવા હેતુ થી રવિ વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા પાકનું ટેકાના…
ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ખાતે GMERS બ્લડ બેન્ક જૂનાગઢ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
જૂનાગઢમાં તા.૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વન૯૭ કમ્યુનિકેશન લી.(PayTm) અને એસ.બી.આઇ. લાઇફ…
૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫
મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્રની સુચના મુજબ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે આગામી તારીખ…
કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ
કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેક અપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ભોજનના…
કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા…
કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા ૩૨ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત…
જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા કર્મઠ સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતાનો આજે જન્મદિવસ છે
જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ માળિયા તાલુકાના…









